ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય-એલ1ના મિની મોડેલ સાથે વેંકટેશ્વર મંદિર ગઈ
તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, ભારતનું પ્રથમ સૌર મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે નવી દિલ્હીઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-એલ1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા…
