ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ કર્યો
હાલમાં ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ કામ કરે છે, 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા આદેશ અપાયો નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. સુત્રો પરથી મળતી માહિતી…
