અકાસા એરલાઈન્સના 43 પાઈલોટ્સનાં અચાનક રાજીનામા
આ પાઈલટોના રાજીનામા આપવાથી કંપની સંકટમાં મૂકાઈ છે અને તે બંધ થવાની અણીએ પહોંચી ગઈ મુંબઈ દિવંગત રોકાણકાર અને શેરબજારના બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ હેઠળની એરલાઈન્સ અકાસા એરલાઈન્સ ગંભીર સંકટ સામે ઝઝૂમી રહી છે. ખાનગી સેક્ટરની આ એરલાઈન્સ કંપનીના 43 પાઈલટોએ અચાનક રાજીનામું આપી દીધું છે અને તેની જાણકારી ખુદ એરલાઈન્સે દિલ્હી હાઈકોર્ટને આપી…
