મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવા પર સુપ્રીમનો 10 દિવસનો સ્ટે
આ મામલે હવે આગામી સુનાવણી 1 અઠવાડિયા બાદ કરવામાં આવશે નવી દિલ્હી મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે આ અતિક્રમણ હટાવવા પર 10 દિવસનો સ્ટે આપી દીધો હતો. એટલે કે હવે 10 દિવસ…
