વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતની રાજદ્વારી શક્તિ ; રાજદૂતો અને ઉચ્ચાયુક્તોના પરિષદમાં એસ. જયશંકરે શું કહ્યું?
રાજદૂતો અને ઉચ્ચાયુક્તોના પરિષદમાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારી રાષ્ટ્રના હિતોને આગળ વધારવા અને અસ્થિરતાના સમયમાં તેના લક્ષ્યોને સુરક્ષિત કરવા માટે તૈયાર છે. આ પરિષદમાં ભારતીય ઉચ્ચાયુક્તો , રાજદૂતો અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી એસવીએન,નવી દિલ્હી દુનિયા હાલમાં ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહી છે અને આજના અસ્થિર…
