વિન્ડીઝના ઓલરાઉન્ડર સુનિલ નારાયણની ક્રિકેટમાંથી નિવૃત્તી
સુનીલે 122 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 6 ટેસ્ટ, 65 વનડે અને 51 ટી20આઈ મેચ સામેલ છે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ઘણાં વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તેને વેસ્ટ ઇન્ડિઝ માટે રમવાનો મોકો વર્ષ 2019માં મળ્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણને વેસ્ટ ઇન્ડિઝ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં…
