વળતરની લાલચે નકલી પરિવારજનો પહોંચ્યા, રેલવે ડીએનએ ટેસ્ટના સહારે
પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા બાલાસોરઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધતી જઈ રહી છે. બીએમસી કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશામાં ડીએનએ ટેસ્ટિંગ સિસ્ટમ…
