દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મોત
817 અકુદરતી મૃત્યુમાંથી 660 આત્મહત્યા હતી અને ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 101 આત્મહત્યા નોંધાઈ હતી નવી દિલ્હી દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા છે. કસ્ટોડિયલ મૃત્યુની સંખ્યામાં વર્ષ 2019થી સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021 સુધીમાં 80 ટકા મૃત્યું આત્મહત્યા તરીકે નોંધાઈ છે જે સૌથી…
