કોલકાતાના સુકાની તરીકે શ્રેયસ ઐયર, પસુકાની તરીકે નીતિશ રાણાની વરણી
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2023માં પોઈન્ટ્સ ટેબલ પર સાતમાં નંબરે રહી હતી, તેણે 14 મેચમાંથી માત્ર 4 મેચ જ જીતી હતી કોલકાતાઆઈપીએલ 2024ની જોરશોરથી તૈયારીઓ શરૂ ગઈ છે, જેમાં કોલકતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત શ્રેયસ ઐય્યરના હાથમાં કપ્તાની સોંપી છે. જ્યારે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાને બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે…
