આમિર ખાનના ઘરે 25 IPS અધિકારીઓ કેમ પહોંચ્યા? અભિનેતાની ટીમે 24 કલાક બાદ સાચું કારણ જણાવ્યું
મુંબઈ ‘સિતારે જમીન પર’ સાથે પડદા પર ડેબ્યૂ કરનાર અભિનેતા આમિર ખાન હેડલાઇન્સમાં છે. 27 જુલાઈની સાંજે, 25 આઈપીએસ અધિકારીઓ મુંબઈના બાંદ્રા સ્થિત તેના નિવાસસ્થાને પહોંચ્યા. આ પાછળનું કારણ હવે જાણી શકાયું છે. અભિનેતાની ટીમે જણાવ્યું છે કે આ બેચના આઈપીએસ તાલીમાર્થીઓ તેમને મળવા માંગતા હતા અને તેથી જ આમિર ખાને તે બધાને પોતાના ઘરે…
