ભારતમાં કેનેડાના અમદાવાદ સહિત 10 સેન્ટર રાબેતા મુજબ કામ કરશે
કેનેડા વતી વિઝા સર્વિસ ચલાવતી એજન્સીએ સ્પષ્ટતા કરતા કહ્યું વિઝા એપ્લિકેશનની કાર્યવાહી રાબેતા મુજબ ચાલતી રહેશે નવી દિલ્હીભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ઘર્ષણ વચ્ચે કેનેડાએ આખરે પોતાના 41 ડિપ્લોમેટ્સને ભારતમાંથી પાછા બોલાવી લીધા છે. . એ પછી કેનેડાના મંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, આ નિર્ણયની અસર ભારતમાં રહેતા અને કેનેડાના વિઝા મેળવવા માંગતા લોકો પર…
