આતંકી ડલ્લાને કેનેડાથી ભારત લાવવામાં આવશે
એનઆઈએની વિનંતી પર આરોપીના પ્રત્યાર્પણની અરજીને સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી નવી દિલ્હીપંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપનાર ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સંદર્ભમાં એનઆઈએએ મોહાલીની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે.મળતી માહિતી પ્રમાણે, એનઆઈએની વિશેષ અદાલતે કહ્યું કે, એનઆઈએએ…
