શ્રીલંકામાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે
શ્રીલંકામાં યુપીઆઈ સ્વીકૃતિ માટે નેટવર્ક-ટુ-નેટવર્ક કરાર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું આ કરારથી ફિનટેક કનેક્ટિવિટી વધશે નવી દિલ્હી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમણે શુક્રવારે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારપછીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમસિંઘેએ કટોકટીના સમયમાં ભારતને મદદ કરવા બદલ…
