રણજી ટ્રોફીની ફાઈનલમાં શ્રેયસ ઐયરને પીઠમાં ફરી દુખાવો થયો
શ્રેયસે રણજી ટ્રોફી ફાઈનલમાં 95 રનની ઇનિંગ રમી હતી પણ પીઠમાં દુઃખાવો ફરી થતાં આઈપીએળની કેટલિક મેચ ગુમાવવી પડી શકે છે નવી દિલ્હી ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને લઈને હાલમાં ઘણી ચર્ચા ચાલી હતી, કારણ કે તેને અને ઈશાન કિશનને બીસીસીઆઈ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યર વિશે બીસીસીઆઈનું માનવું…
