રાજ્યમાં 24 કલાકમાં હાર્ટએટેકથી આઠ જણાંનાં મોત થયા
અમદાવાદ, ધોરાજી, રાજકોટ અને કપડવંજ તેમજ વડોદરા તથા ખંભાળિયામાં મોત થયા, ગરબામાં ખેલૈયાઓ માટે સરકારની ખાસ ગાઈડલાઈન અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી હાર્ટ એટેકથી યુવકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે.રાજ્યમાં છેલ્લા કેટલાય…
