2024માં ભાજપ ત્તામાં આવશે તો લોકોનો મતાધિકાર છીનવી લેશેઃ અખિલેશ
ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો હોવાનો સપાના પ્રમુખે ભય વ્યક્ત કર્યો શાહજહાંપુરઅગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે. એવામાં ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. શાહજહાંપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તમામ સપા કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીની તૈયારી પુરી તાકાતથી…
