દિલ્હી-એનસીઆર સહિત ઉ.ભારતમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા
ભૂકંપની અસર શ્રીનગર સુધી થઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ જાનહાનીના સમાચાર નથી નવી દિલ્હીઆજે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત તેની અસર શ્રીનગર સુધી થઈ હતી. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. જમ્મુના ડોડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ…
