આતંકી સીએએમ બશીરની કેનેડાથી ધરપકડ કરાઈ

મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા મુંબઈમુંબઈ બોમ્બ બ્લાસ્ટ (2002-03) કેસના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક સીએએમ બશીરની કેનેડિયન સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી છે. તેની સાથે જ મુંબઈ પોલીસે નિયમોનું પાલન કરીને બશીરને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.આતંકીસીએમએ બશીરને ભારતમાં પ્રતિબંધિત ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (એસઆઈએમઆઈ)ના…

માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

નેવીના કારવાડ નેવલ બેઝથી આઈએનએસ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ યુએવીની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર કરવા માટે સફળ પરીક્ષણ નવી દિલ્હીડીઆરડીઓ અને નેવીએ મળીને માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીના કારવાડ નેવલ બેઝથી 148 કિમી દૂર આઈએનએસ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ યુએવીની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર…

બલિયામાં મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુના કારણ અંગે શંકા

બલિયામાં તહેનાત એક ચીફ મેડિકલ ઓફિસર રેન્કના ડૉક્ટરને તેમના પદેથી હટાવી દેવાયા બલિયાઉત્તરપ્રદેશના બલિયામાં ભીષણ ગરમી અને લૂના કેર વચ્ચે છેલ્લા 9 દિવસોમાં 103 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ સાથે 400થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ હોવાની પણ માહિતી મળી છે. જોકે અધિકારીઓએ આ મૃત્યુ થવા પાછળ અલગ અલગ કારણો જણાવ્યા હતા. જેના લીધે સવાલો…

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર બ્રિટનમાં ઠાર

હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતુ,. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો સરેખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને યુકેના સરેમાં ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ…

મોદીને તેમના જ સમુદાયના લોકો મારી નાખશેઃ જાવેદ મિયાંદાદ

મિયાંદાદનું કહેવું છે કે, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા ન આવે ત્યાં સુધી પાકિસ્તાને ભારતમાં ક્રિકેટ રમવા ન જવું જોઈએ ઈસ્લામાબાદપાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મિયાંદાદે કહ્યું કે મોદી સંપૂર્ણપણે અલગ માર્ગ પર ચાલી રહ્યા છે અને એક દિવસ એવો આવશે જ્યારે તેમના…

સુરતમાં યુવકે સામેથી આવતી બસ નીચે પડતું મૂક્યું

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે સુરતસુરતના વરાછા વિસ્તારમ આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવે છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે…

રાહુલ ગાંધીને નીડર નેતા અને મોહબ્બત કી દુકાન ગણાવતા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી નવી દિલ્હીઆજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર કોંગ્રેસના પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર…

ટીમ ઈન્ડિયામાં હવે કોઈ મિત્ર રહ્યા નથીઃ રવીચંદ્રન અશ્વિન

અમે ક્રિકેટ રમતા હતા તો તમામ અમારા મિત્ર હતા પરંતુ હવે તો તમામ કલીગ છે કારણ કે અહીં દરેક હવે પોતાને આગળ સમજે છે નવી દિલ્હીશું ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી? રવિચંદ્રન અશ્વિને આ પ્રશ્નનો ચોંકાવનારો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે હવે ટીમ ઈન્ડિયામાં કોઈ મિત્ર રહ્યા નથી. એક સમય હતો જ્યારે અમે મિત્રોની…

ગીતા પ્રેસને પુરસ્કાર સાવરકર અને ગોડસેનું સન્માન સમાનઃ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયાનું કવર પેજ પણ શેર કર્યું નવી દિલ્હીકોંગ્રેસે ગોરખપુરની ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસે કહ્યું કે આ સન્માન નથી, ઉપદ્રવ જેવું પગલું છે.કેન્દ્રએ ગીતા પ્રેસને…

નાગપુરમાં એસયુવી કારમાં બંધ ત્રણ બાળકનાં મોત

બાળકો નજીકના મેદાનમાં રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક સાધી અપહરણનો કેસ નોંધાવ્યો હતો નાગપુરમહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે સાંજે ઘરથી 50 મીટર દૂર એસયુવીમાં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન, આલિયા ફિરોઝ ખાન…

મોબાઈલ લઈ લેતા કિશોરીએ માત-પિતાની હત્યાનું કાવતરૂં ઘડ્યું

મહિલા હેલ્પલાઈન અભયમ 181ના કાઉન્સેલરે છોકરી સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી અમદાવાદમોબાઈલ અને ઈન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. મોબાઈલ આવતાં લોકોની જિંદગીમાં સુગમતા આવી અને સોશિયલ મીડિયાએ દુનિયાને જાણે મુઠ્ઠીમાં કરી લેવાની તાકાત આપી. હવે તો સોશિયલ મીડિયાનું ઘેલું લોકોને એટલું લાગ્યું છે કે, જીવનની નાનામાં નાની વાત…

8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઝડપાઈ ગઈ

પોલીસે ધાર્મિક સ્થળની બહાર લગાવેલા જ્યૂસનું લંગર પર ડાકુ હસીના અને તેનો પતિ મેંગો જ્યૂસ લેવા આવ્યા કે તરત જ પોલીસે ઝડપી પાડ્યા લુધિયાણાલુધિયાણા જિલ્લામાં 8.49 કરોડની લૂંટની માસ્ટરમાઈન્ડ ડાકુ હસીના ઉર્ફે મનદીપ કૌરને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેને ઉત્તરાખંડના હેમકુંડ સાહિબ ખાતેથી ઝડપી પાડી છે. લુધિયાણા પોલીસે ડાકુ હસીનાના કેટલાંક સાગરીતોને પણ ઝડપી…

સેન્સેક્સમાં 216 અને નિફ્ટીમાં 71 પોઈન્ટનો કડાકો નોંધાયો

ઓટો, બેન્ક, રિયલ એસ્ટેટ, પાવર, કેપિટલ ગુડ્સ, રિયલ એસ્ટેટ અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો મુંબઈનવા કારોબારી સપ્તાહના પ્રથમ સત્રમાં સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સ 216.28 પોઈન્ટ એટલે કે 0.34 ટકાના ઘટાડા સાથે 63,168.30 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 70.55 પોઈન્ટ્સ અથવા 0.37 ટકા ઘટીને…

પ્રેમી પંખિડાની ગોળી મારી હત્યા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો

યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસ તપાસમાં યુવતીના પરિવારે ગુનો કબૂલી લીધો ભોપાલમધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 18 વર્ષની યુવતી અને તેના 21 વર્ષીય પ્રેમીની શંકાસ્પદ કેસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનામાં કપલના મૃતદેહને ભારે પથ્થરો સાથે બાંધીને મગરથી ભરેલી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટના રતનબસાઈ ગામની છે,…

જમીન વિવાદમાં ભત્રિજાએ કાકા, કારી અને પિતરાઈ ભાઈની હત્યા કરી

બે વચ્ચે ઘરની બહાર નીકળવાના રસ્તાને લઈને ઝઘડો થયો હતો મૈનપુરીઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સ્ટેશન કરહલ વિસ્તારના નગલા અતિરામમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. જમીન વિવાદમાં ભત્રીજાએ કાકા, કાકી અને પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી છે. બીજી બાજુ એક જ પરિવારના ત્રણ…

પિતાના અંતિ સંસ્કારમાં સ્મશાનમાં બે ભાઈઓને હિટસ્ટ્રોક, એકનું મોત

બીજા ભાઈની હાલત ચિંતાજનક હતી, એક દર્દી હોસ્પિટલ આવ્યો ત્યારે તેને તાવ 108 ડિગ્રી હતો, હવે તેની તબિયત સારી છે પટનાબિહારના અલગ-અલગ જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે રવિવારે પિતાના અંતિમ સંસ્કાર માટે ભોજપુર જિલ્લામાંથી બક્સર સ્મશાન પહોંચેલા બે ભાઈઓ પણ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. ઉતાવળમાં બંનેને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા…

ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી-લૂથી 200થી વધુ લોકોનાં મોત થયા

બલિયા જિલ્લામાં 9 દિવસમાં 128 લોકોનાં મોત, બિહારમાં લૂ લાગવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું લખનૌઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે અત્યારે સ્થિતિ વણસી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે કાળઝાળ ગરમી અને લૂ લાગવાથી 200 લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીના પ્રકોપના કારણે…

આઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવાયા

વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે નવી દિલ્હીઆઈપીએસ રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન રૉ ચીફનો કાર્યકાળ 30 જૂને…

દેશમાં કોઈને પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથીઃ ઠાકુર

સેન્સર બોર્ડે આ અંગે જે પણ નિર્ણય લેવાનો હતો તે તેમણે લીધો છે, આ તેનું કામ છે, ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ ફિલ્મના ડાયલોગ બદલવાની વાત કરી છે નવી દિલ્હીઆદિપુરુષ ફિલ્મને લઈને વિવાદ સતત વધતો જાય છે. એવામાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ કડક ટિપ્પણી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે…

નાગૌર જિલ્લાના મેડતા સિટીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિય બેઠક યોજાઈ

18 જૂન, 2023 ના રોજ, નાગૌર જિલ્લાની વિધાનસભાની અનામત બેઠક મેડતા સિટીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયપુરના કન્વીનરો શ્રી યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, રમાકાંત શર્મા અને ઋષિરાજ રાઠોડે ભાગ લીધો હતો.અને મિશનની માંગણીઓ વિશે માહિતી આપી હતી.