રણજી ટ્રોફીમાં સારા દેખાવ સાથે પૂજારા-રહાણેને ટીમ ઈન્ડિયામાં વાપસીની તક
સૈરાષ્ટ્ર અન મુંબઈ માટે રણજી ટ્રોફી રમતા બન્ને વરિષ્ઠ ખેલાડી પર પસંદગીકારોની નજર રહેશે નવી દિલ્હીદક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝ ભલે 1-1 થી ડ્રો થઈ પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ સિરીઝમાં નિરાશ કર્યા છે. ખાસ કરીને યુવાન બેટ્સમેન જેમને દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને પૂર્વ વાઈસ કેપ્ટન અંજિક્ય રહાણેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં…
