પાક.- ન્યૂઝીલેન્ડ ટી20 શ્રેણી 18 એપ્રિલથી, અનેક ખેલાડીએ આઈપીએલ છોડીને જવું પડશે
પાકિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના અનેક ખેલાડીએ આઈપીએલમાંથી અધવચ્ચેતી જવું પડશે નવી દિલ્હી આઈપીએલ 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક નિર્ણયના કારણે બીસીસીઆઈનું ટેન્શન વધી ગયું છે. પીસીબીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ભારતને ઘણું નુકસાન થઇ શકે છે. આ નિર્ણય બાદ આઈપીએલમાં ભાગ લેનાર ઘણા વિદેશી ખેલાડીઓ આઈપીએલ છોડીને પરત ફરી…
