ભારત આતંકવાદના તમામ રૂપોની કડક ટીકા કરે છેઃ મોદી
ભારતના વડાપ્રધાન સાથે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટેલિફોન પર વાત કરી વર્તમાન સ્થિતિની માહિતી આપી નવી દિલ્હી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધનો આજે ચોથો દિવસ છે, ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આજે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, હું ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ આપનાર વડાપ્રધાન નેતન્યાહૂનો…
