તાઈવાનની ભારતમાં ત્રીજી રાજદ્વારી કચેરી ખોલવાની જાહેરાત
તાઈવાનની રાજદ્વારી કચેરીઓ નવી દિલ્હી અને ચેન્નાઈમાં પહેલેથી કાર્યરત છે, તાજી જાહેરાતથી ચીનના પેટમાં તેલ રેડાશે મુંબઈભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઘણી તાઈવાનની કંપનીઓ પણ ભારતમાં પ્રોડક્શન શરૂ કરી રહી છે.ચીનના આક્રમણના ખતરાનો…
