હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોગ દિવસ ઉજવાયો
21 જૂન વિશ્વ યોગદિવસ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં હીરામણિ સંસ્થાના પ્રમુખ અને સાંસદ (રાજ્યસભા, ગુજરાત) નરહરિ અમીને 450 વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સાથે યોગ અને પ્રાણાયામ કર્યા
21 જૂન વિશ્વ યોગદિવસ નિમિત્તે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં હીરામણિ સંસ્થાના પ્રમુખ અને સાંસદ (રાજ્યસભા, ગુજરાત) નરહરિ અમીને 450 વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સાથે યોગ અને પ્રાણાયામ કર્યા
વિશાળ મંદિર પરિસર બનાવવામાં આવશે, ભક્તોના રહેવા અને જમવાની વ્યવસ્થાની સાથે મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે અમદાવાદશહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને કહ્યું હતું કે, અમદાવાદમાં જમાલપુરના જગન્નાથ મંદિર સાથે વર્ષોથી લોકોની શ્રદ્ધા અને ભક્તિ વધી રહી છે. જેથી હવે આ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….
અજય દેવગણ જ રાવણનો રોલ નિભાવે પરંતુ તે ન માન્યો, અજયે બિઝી શેડ્યૂલનો હવાલો આપતા આદિપુરુષમાં રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો મુંબઈપ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ ચારે બાજુથી ચર્ચામાં છે. રિલીઝ બાદથી ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. તેના પર પ્રતિબંધ લાદવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ મામલો પીએમ…
આરોપી બંને પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા, આ ઘટના બાદ મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા, તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરી દીધો બીકાનેરરાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી…
ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે, આ સોલાર પાવર પ્લાન્ટ સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ વીજળી આપશે મોરક્કોમોરોક્કોએ વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું છે. ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે. તેની સાથે જ તે પેટ્રોલ, ડીઝલ અને કોલસા આધારિત ઉર્જાનો ઉપયોગ કરવાનું બંધ કરશે. આ સોલાર પાવર પ્લાન્ટ…
એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યું કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યું છે નવી દિલ્હીવોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ કોલ્સે ગત દિવસોમાં લોકોને ખૂબ પરેશાન કર્યા. સોશિયલ મીડિયા પર મામલો ગરમાયો. લોકોએ ફરિયાદ કરી. તે બાદ સરકાર પણ એક્ટિવ થઈ અને વ્હોટ્સએપને જરૂરી એક્શન…
ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા વોશિંગ્ટનભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતે આજે આ અંગે…
પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને…
ગુજરાત કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ વશરામ સાગઠિયા કોંગ્રેસના નવા પ્રમુખની પદયાત્રામાં હાજર રહેતા રાજકારણ ગરમાયુ હતું અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને…
મેટલ ઇન્ડેક્સ એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો, એ જ રીતે એફએમસીજી ઇન્ડેક્સ 0.4 ટકા અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 195.45 પોઈન્ટ એટલે કે 0.31 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આજે દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 63,588.31 પોઈન્ટની…
જે શખસે ફોન કર્યો હતો એ દારુનો વ્યસની હોવાનું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડવામાં આવશે. પોલીસ તેના પરિવાર સુધી પહોંચી ચૂકી છે નવી દિલ્હીપોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી પોલીસને એક શખસે બે ફોન કોલ…
નાગૌર જિલ્લા વિધાનસભાની આરક્ષિત બેઠક જયલમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિશનની માંગણીઓથી વાકેફ કરવા જયપુરના કન્વીનર યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, રમાકાંત શર્મા અને ઋષિરાજ રાઠોડે ભાગ લીધો હતો.
આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિર માં આ ઉત્સવ ની શરૂવાત જય જગન્નાથ, બલદેવ, સુભદ્રાના મંત્રોચાર સાથે શ્રી શ્રી રાધા…
વિનય પહરિયા, સીઆઈઓ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીમાં અમારી પાસે ગ્રોથ એટ અ રિઝનેબલ પ્રાઈઝ (GARP) પર ધ્યાન કેન્દ્રિત કરતી મજબૂત રોકાણ પ્રક્રિયા છે. અમે રિસ્ક-એડજસ્ટેડ ધોરણે લાંબા ગાળા માટે સારી કામગીરી કરવા માટે અમારી પાસે સાયન્ટિફિક સિસ્ટમ છે તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રક્રિયાના વિવિધ ભાગોમાં પુરાવા મેળવવા સંશોધન કરીએ છીએ. આ…
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા અંબાણી વર્ષોથી ભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આવા માટે ખૂબ નજીકથી સંકળાયેલા છે. કળાકારો રામજી અને મોહમ્મદ હારુને મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું પ્રદર્શન કર્યું હતું. ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો સ્વદેશ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા અને કળાપ્રેમીઓ કળાકારોને તેમનું કામ કરતાં લાઇવ નિહાળવાનો ઉત્કૃષ્ટ અનુભવમેળવવાના સાક્ષી બન્યા હતા. રામજી અને મોહમ્મદ હારુન સહિતના સ્વદેશ કળાકારોને નીતા અંબાણી મળ્યા અને તેમની પ્રતિભા તથા કળા પ્રત્યેના તેમના સમર્પણની ભરપૂર પ્રશંસા કરી હતી. Video Link: https://www.youtube.com/watch?v=RYzvP4N77tE
છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? Deportivo Alavésના પ્રમોશનથી લઈને Jude Bellinghamના મેડ્રિડમાં આગમન સુધીની ટોચની 10 વાતો અહીં છે સ્પેનિશ ફૂટબોલ માટે આ એક મોટું અઠવાડિયું હતું, જેમાં અંતિમ પ્રમોશન સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, સ્પેનિશ રાષ્ટ્રીય ટીમે ટ્રોફી જીતી હતી અને ઉનાળાના પ્રથમ સ્થાનાંતરણની પુષ્ટિ થઈ હતી. તે બધું અને વધુ નીચે…
સ્થળ: AVPTI એલે. વિભાગ, ટાગોર રોડ, નં. હેમુ ગઢવી હોલ, રાજકોટ, તારીખ: 24.6.2023 થી 28.6.2023આ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ જીલ્લા દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ 24.6.2023 થી 28.6.2022 સુધી AVPTI Ele ખાતે ચેસ એસો. વિભાગ, ટાગોર રોડ, નં. હેમુ ગઢવી હોલ, રાજકોટ. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 24.6.2023 ના રોજ બપોરે 1:00 વાગ્યે શરૂ…
સેન્ટર-ફોરવર્ડ 2023/24 સીઝન માટે RCD Espanyol પાસેથી લોન પર સેન્ટિયાગો બર્નાબ્યુ ખાતે પહોંચ્યા છે સ્પેનના આંતરરાષ્ટ્રીય અને તાજેતરમાં જ તાજ પહેરાવવામાં આવેલ નેશન્સ લીગ 2023 ચેમ્પિયન જોસેલુ માટો રિયલ મેડ્રિડમાં પાછો ફર્યો છે, તેણે પ્રથમ વખત તેની બાળપણની ક્લબ છોડ્યાના 12 વર્ષ પછી. સ્ટ્રાઈકર, જેણે રીઅલ મેડ્રિડ કેસ્ટિલા ખાતે બે સીઝન વિતાવી હતી અને 2011…
· 21 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર. · ગ્રુપ Aમાં ભારત સાથે કુવૈત, નેપાળ અને પાકિસ્તાન છે · 21 જૂનથી 4 જુલાઈ દરમિયાન 15 મેચ રમાશે મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, આવનારી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) ચૅમ્પિયનશિપને વિશિષ્ટ રીતે લાઇવ સ્ટ્રીમ કરશે. તમામ મેચ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ 21 જૂનથી શરૂ થશે…
આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી, મકાનને કોઇપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી અમદાવાદશહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા…