ઓડિશાના શખ્સે મૃત મિત્ર સાથે વાત કરવા સ્મસાનમાં ઘર બનાવ્યું
પદ્મનાભના મિત્ર પ્રતાપ કુમાર સિંહ ઉર્ફે મુનાનું વર્ષ 1992માં અવસાન થયું હતું સાલેપુર ઓડિશાના સાલેપુરમાં એક વ્યક્તિ છેલ્લા 31 વર્ષથી તેના મિત્રની રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ પદ્મનાભ સાહુ છે. જો કે પદ્મનાભ સાહુના મિત્ર હયાત નથી. તેણે તેના મિત્રની આત્માને મળવા અને તેની સાથે વાતચીત કરવા માટે સ્મશાનને પોતાનું ઘર બનાવ્યું છે….
