ભારતે ઈઝરાયેલમાંના ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી
સ્થાનિક ઓથોરિટીના સૂચન માનવા અને કામ ન હોય તો બિનજરૂરી ઘરથી બહાર નીકળવા તથા સેફ્ટી શેલ્ટર્સની નજીક જ રહેવા સલાહ નવી દિલ્હી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક…
