ટેસ્ટ ટીમમાંથી પૂજારા આઉટ, રોહિત ટેસ્ટ, વન-ડે ટીમનું નેતૃત્વ કરશે
અજિંક્ય રહાણેને ટેસ્ટ અને વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી મુંબઈવેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા આગામી 12મી જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અજિંક્ય રહાણેને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત…
