રાજ્યમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધતાં 12 ટ્રેનો રદ
અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર, મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે અમદાવાદ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં…
