અમેરિકામાં હિન્દુફોબિયાની ઘટનાઓ વધી હોવાનો સેનેટર્સનો ખુલાસો
ઓહાયોના સેનેટર નીરજ અટાણી અને સીઓએચએનએના સભ્ય અંકુશ ભંડારીએ કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યાં વોશિંગ્ટનપાકિસ્તાનમાં હિન્દુ ધર્મ પર હુમલાના અહેવાલ અવાર-નવાર સાંભળવા મળે છે. હવે દુનિયાની મહાસત્તાઓમાંથી એક અમેરિકાથી પણ એક એવા જ અહેવાલ સાંભળવા મળ્યાં છે. આ અંગેનો ખુલાસો ત્યાંના જ સેનેટરોએ કર્યો છે. ઓહાયોના સેનેટર નીરજ અટાણી અને સીઓએચએનએના સભ્ય અંકુશ ભંડારીએ કાયદો-વ્યવસ્થા સામે…
