દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરીને મોદીએ ભારતીય મીડિયાનો બહિષ્કાર કર્યો
14 એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી હોવાનો સિદ્ધારમૈયાનો આક્ષેપ નવી દિલ્હીજ્યારથી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે ઈન્ડિયા ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો…
