નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું 48 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું

મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારના એનસીપી જૂથમાં સામેલ થઈ શકે છે મુંબઈ લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે ​​પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે 48 વર્ષ…

ભાજપ સરકારના 10 વર્ષ પર કોંગ્રેસ બ્લેક પેપર લાવશે

ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો, તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં નવી દિલ્હી સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે ‘શ્વેત પેપર’ લાવવા જઈ રહી છે ત્યારે જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે ‘બ્લેક પેપર’ લાવી છે. ખડગેએ આ બ્લેક…

ઈશાનના વલણથી બીસીસીઆઈ નારાજ, કોન્ટ્રાક્ટથી મુક્ત કરવા વિચારણા

ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સી-કેટેગરીમાં છે, તેના બદલામાં તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે નવી દિલ્હી ઇશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે. તેણે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી20આઈ સીરિઝ રમી હતી. આ પછી બીસીસીઆઈ સહિત ટીમ મેનેજમેન્ટને ઈશાન અને તેની આગામી યોજનાઓ વિશે કંઈ જ ખબર ન હતી. પરંતુ હવે ઈશાન મળી ગયો છે….

હજુ સુધી મને પુત્રીને મળવાની મંજૂરી નથી અપાઈઃ મોહમ્મદ શમી

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં લગભગ 6 વર્ષથી અલગ રહે છે નવી દિલ્હી વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે. વર્લ્ડકપ પછી તે ઈજાથી રિકવર થઇ રહ્યો છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં શમી તેની દીકરીને લઈને ભાવુક થઇ ગયો હતો….

યુપીએ શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પડાશે

શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે નવી દિલ્હી સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન, સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે. કેન્દ્ર…

બુમરાહની ઈન્સ્ટાગ્રામની પોસ્ટથી લોકો મૂંઝવણમાં

જસપ્રિત બુમરાહે તે પ્રશંસકો પર નિશાન સાધ્યું છે જેઓ ખરાબ સમયમાં તેની સાથે ઉભા નથી રહ્યા નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર બની ગયો છે. આઈસીસીએ ગઈકાલે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી જેમાં બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર બન્યો હતો. પરંતુ રેન્કિંગ જાહેર…

યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ, 5 નૌસેનિકો સવાર હતા

હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું, આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે સાન ડિયાગો યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બચાવ ટીમ આ હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે….

હેડિંગઃ ભારત યુએસને નબળું માને છે, વિશ્વાસ કરતું નથીઃ નિક્કી હેલી

ભારત અને રશિયા વચ્ચેના નજીકના સંબંધો અંગે નિશાન તાકતાં હેલીએ કહ્યું, ભારત સ્માર્ટ બની રહ્યું છે,તેણે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ભારત અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન સમયનું ભારત હવે અમેરિકા પર ભરોસો નથી કરતું અને તે અમેરિકાને…

બાળકના ગુના માટે માતા-પિતાને દોષિત ઠેરવાયા

જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ વોશિંગ્ટન અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે જ્યારે કોઈ માતા-પિતા સામે તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ કેસ ચલાવાયો અને તેમને દોષિત ઠેરવાયા. જૂરીનું માનવું છે કે માતા-પિતા તેમના બાળકને ગુનો કરતો રોકવામાં નિષ્ફળ રહ્યા. જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા…

બગદાદમાં યુએસના ડ્રોન હુમલાથી મિલિશિયા કમાન્ડર સહિત 3નાં મોત

અમેરિકન સેનાના હુમલા બાદ ઘટનાસ્થળે થોડીવાર માટે અરાજક્તાનો માહોલ સર્જાયો વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે…

આચારસંહિતા પહેલાં જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે

નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે નવી દિલ્હી કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી…

સરકારી રાશનની દુકાનો કન્જ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટસ ઓન લાઈન વેચશે

ઓએનડીસી પર પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે નવી દિલ્હી આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓને પીડીએસ દુકાનોની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે માટે સરકારે નવી યોજના બનાવી છે. સરકાર તપાસ કરી રહી છે કે શું સરકારી રાશનની દુકાનો એટલે કે પીડીએસની દુકાનો કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન…

ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપના 27 સ્થળોએ આઈટીના દરોડા

પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા, ઓફિસો અને નિવાસ્થાને તપાસ જારી ગાંધીનગર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર  આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા…

મનમોહનસિંહનું માર્ગદર્શન હંમેશા યાદ કરાશેઃ વડાપ્રધાન મોદી

લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે, તેમના યોગદાનને લોકો યાદ કરશે નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે.  ખરેખર તો રાજ્યસભામાં જે 56…

યુએસના અર્થતંત્ર પર સરેરાશ ઉંમર – દેવાનું વ્યાજ ભરવાનો ભાર

આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ ન્યૂયોર્ક અમેરિકા ભલે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ હોય, પરંતુ અમેરિકાની ઈકોનોમી જેટલી મોટી છે તેટલું જ તેના પર જંગી દેવું પણ છે.બુધવારે અમેરિકાની નોનપાર્ટીસન કોંગ્રેસનલ બજેટ ઓફિસે વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ છે, જેની…

જૂઠા આરોપોથી પતિને ફસાવનારી મહિલાને પાંચ વર્ષની કેદ

ચેન્નૈમાં છ વર્ષ પહેલા આધેડ વયની મહિલાએ તેના પતિ પર પોતાની દીકરીને પ્રેગનેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો ચેન્નાઈ આપણા દેશમાં સ્ત્રીઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાની સાથે તેમનું સમ્માન જળવાય તે માટે અનેક પ્રકારના કડક કાયદા છે, પરંતુ ક્યારેક આવા કાયદાનો દુરુપયોગ પણ થાય છે જેનો ભોગ મોટાભાગે પુરુષોને જ બનવાનો વારો આવતો હોય છે.આવા…

ચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

પિનેરા 74 વર્ષના હતા, આ ઘટના લાગો રેન્કોમાં બની હતી, આ જગ્યાઓ રજાઓ માણવા માટે જાણીતી છેલાગો રેન્કોચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું છે. પૂર્વ પ્રમુખ અને એક અબજપતિ ટાયકૂનના ઓફિસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી.બંનેના કાર્યાલય વતી જણાવાયું કે અફસોસ સાથે આ માહિતી શેર કરી રહ્યા છીએ કે…

વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરની ભોજનની થાળીમાં વંદો નિકળ્યો

જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી જબલપુરઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રેલવે મુસાફરોને પૂરા પાડવામાં આવતા પેક્ડ ફૂડમાં મોટી ગરબડનો મામલો સામે આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિથી જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચી ગયો છે.જબલપુર રેલ્વે…

સીરિયામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 3 નાગરિક સહિત પાંચનાં મોત

સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે હોમ્સસીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા. યુદ્ધ પર નજર રાખતી એક એજન્સીએ કહ્યું કે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે અનેક નાગરિકોની જાનહાનિના અહેવાલ આપ્યા છે.સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન…