કાશ્મીરની ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરાયું
1989માં આતંકવાદ ફેલાયા બાદ કાશ્મીરમાં આવું પહેલીવાર કરવામાં આવ્યું, મૂર્તિને વિસર્જિત કરવા માટે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આતંકવાદ ફેલાયા બાદ પ્રથમ વખત અહીં ઝેલમ નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલા ગણપતિયાર મંદિરમાં સૌથી મોટા ઉત્સવ અને પૂજાનું આયોજન…
