પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએઃ સુપ્રીમ

પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ 100 એફઆરઆઈ નોંધાઈ છે અને 2 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ…

સેન્સેક્સમાં 266 અને નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં વધારો, કોલ ઈન્ડિયા લિમિટેડ, ઓએનજીસી, બીપીસીએલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેરમાં ઘટાડો નવી દિલ્હીશેરબજારનો કારોબાર મંગળવારે ઊછાળા સાથે બંધ થયો. બીએસઈ સેન્સેક્સ 266 પોઈન્ટ વધીને 65921 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 88 પોઈન્ટ વધીને 19782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે, નિફ્ટી મિડકેપ…

ફઝલ અત્રાચલી અને મોહમ્મદ નબીબક્ષ પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝન પહેલા ગુજરાત જાયન્ટ્સના કેમ્પમાં જોડાયા

પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનનો પ્રારંભ ટૂંકસમયમાં થવાનો છે. અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમે હરાજી દરમિયાન એક મજબૂત ટીમ તૈયાર કરી અને હવે તે ટ્રોફી જીતવા તમામ તાકાત સાથે ઉતરશે. આ જ તાકાતને વધારવા આંતરરાષ્ટ્રીય ખેલાડી મોહમ્મદ નબીબક્ષ અને ફઝલ અત્રાચલી ટીમના કેમ્પમાં સામેલ થઈ ચૂક્યા છે. ટીમને તાલિમ શ્રેષ્ઠ કોચમાંથી એક એવા રામ મહેર…

બિલને શા માટે ત્રણ વર્ષથી અટકાવી રાખ્યાઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે પૂછ્યું કે શું ગવર્નર વિધાનસભાને બિલ પરત મોકલ્યાં વિના તેને રોકી રાખી શકે છે નવી દિલ્હીવિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવે છે અને ત્યાં આ બિલને અટકાવી રાખવામાં આવતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુના ગવર્નર અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આ બિલ 2020થી પેન્ડિંગ છે. છેવટે તમે…

ભારતીય ક્રિકેટર્સને વડાપ્રધાન મોદી-સેલિબ્રિટીસે સાંત્વના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું અમદાવાદભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટથી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ…

ધ્રૂસકે-ધ્રૂસકે રડતા ખેલાડીઓને જોઈને દુઃખ થયુઃ દ્રવિડ

શ્રેષ્ઠ ટીમ જીતી ગઈ, મને વિશ્વાસ છે કે કાલે ફરીથી સૂરજ નીકળશે… અમે આનાથી શીખીશું અને વિચાર કરતા આગળ વધીશુઃ ભારતીય ટીમના કોચ નવી દિલ્હીવર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ સહિત પહેલાની તમામ 10 મેચમાં જીતના રથ પર સવાર ભારતીય ટીમ ફાઈનલની જંગ હારી ગઈ છે. ખિતાબની મેચમાં મેક્સવેલના બેટથી વિનિંગ રન નીકળ્યા તો ભારતના ખેલાડીઓની આંખો…

સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા, માઇક્રોસોફ્ટની રીસર્ચ ટીમમાં પણ જોડાશે

ઓલ્ટમેનની નિમણુંકની જાહેરાત કરતા માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પોસ્ટ કર્યું કે, અમે ઓપનએઆઈ સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએવોશિંગ્ટનઓપનએઆઈમાંથી સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ હવે તેને લઇ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઓપનએઆઈમાંથી હાકલપટ્ટી બાદ સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટ સાથે જોડાયા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ આ અંગે જાણકારી આપી હતી. સેમ…

વર્લ્ડકપ ટ્રોફી પર પગ મૂકીને બેઠેલા ઓસી. ક્રિકેટરનો ફોટો વાયરલ

ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા આ ફોટો શેર કરવામાં આવ્યો, મિચેલ માર્શે તેના બંને પગ વર્લ્ડકપની ટ્રોફી પર રાખેલા છે અમદાવાદક્રિકેટ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતી લીધો છે. જોકે, ટ્રોફીને સન્માન આપવાની બાબતમાં ઓસ્ટ્રેલિયનો ઉણા ઉતર્યા હોય તેમ લાગે છે. વિજયના નશામાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને પોતાની વર્તણૂકનો પણ ખ્યાલ…

સેન્સેક્સમાં 140 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

ડિવીઝ લેબ, ભારતી એરટેલ, વિપ્રો અને એચસીએલ ટેકના શેરો ઊંચકાયા, અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઇ લાઇફના શેરો ઘટ્યા મુંબઈઆ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારનો કારોબાર નબળાઈ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ લગભગ 139.58 પોઈન્ટ ઘટીને 65655 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 37.80પોઈન્ટની નબળાઈ સાથે 19694 ના સ્તર…

ગાઝામાં અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ મળી

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાયલી સૈન્યના નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો જેરૂસલેમ ઈઝરાયલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જોકે હમાસે આ વાતને ફગાવી દીધી…

રાહુલના સ્થાને વીવીએસ લક્ષ્મણને હેડ કોચ બનાવવાની શક્યતા

લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અમદાવાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં જ દ્રવિડને લઈને નિર્ણય લઇ શકે છે. ભારતીય ટીમે વન-ડે વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો….

રોહિત શર્મા વિશ્વનો સૌથી કમનસીબ માણસઃ ટ્રેવિસ હેડ

રોહિત શર્મા મેચમાં આક્રમક 31 બોલમાં ચાર બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 47 રન બનાવીને હેડના હાથમાં ઝિલાઈ ગયો હતો અમદાવાદ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે પરાજય આપીને છઠ્ઠી વખત વિશ્વકપ પર કબજો કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટાકારીને…

વિશાખાપટ્ટનના ફિશિંગ બંદરમાં આગથી 25 ફિશિંગ બોટ બળીને ખાક

આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ હાર્બરમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદરે પાર્ક કરેલી 25 મેકેનાઈઝ્ડ ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગ રવિવારે મોડી રાત્રે શરૂ…

વડાપ્રધાન 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો, પ્રથમ તબક્કો 20 ડિસેમ્બર સુધી ચાલશે અયોધ્યા વર્ષે 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને…

મહારાષ્ટ્રના હિંગોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું મુંબઈ મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.  જોકે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન…

ભારતના પાંચ ખેલાડીનો આ વર્લ્ડ કપ છેલ્લો હોવાની શક્યતા

રોહિત, વિરાટ, રવીન્દ્ર, શમી અને સૂર્યકુમારની વધતી વયને જોતા તેમના હવે પછીના વર્લ્ડ કપમાં રમવાની શક્યતા નહિવત અમદાવાદ આઈસીસી વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ફરી એક વખત અધૂરું રહી ગયું. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોને કારમો ઝાટકો પહોંચાડતા ભારતને તેની જ ભૂમિ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સેલીબ્રીટીઓની હાજરી વચ્ચે શાન સાથે 6 વિકેટથી…

નેતન્યાહૂના પુત્રના નિવેદન પર ઈઝરાયેલી ફોર્સ ભડકી ઊઠી

ઈઝરાયેલી ફોર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે સારું થશે કે તમે ચૂપ રહો, અમે અમરા ઘણા સૈનિક શહિદ થયા જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને લગભગ દોઢ મહિનો વીતી ચૂક્યો છે ત્યારે આ યુદ્ધમાં ઈઝરાયલી સૈન્ય ગાઝા પટ્ટીમાં 13000 લોકોના જીવ લઈ ચૂકી છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના દીકરા યેર નેતન્યાહૂએ હમાસના હુમલા…

હારથી હતાશ ટીમ ઈન્ડિયાનું ગૌતમ ગંભીર-વિરેન્દ્ર સહેવાગે મનોબળ વધાર્યું

બન્ને પૂર્વ ક્રિકેટર્સે છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન આપ્યા નવી દિલ્હી વર્લ્ડ કપ 2023 ભારતીય ટીમ હારી જતાં ત્રીજી વખત ચેમ્પિયન બનાવાનું સપનું રોળાયું છે અને ક્રિકેટના કરોડો ચાહકો સાથે ખેલાડીઓનું પણ મનોબળ તુટી ગયું હતું અને ફાઈનલમાં મળેલી હારથી ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા ત્યારે ગંભીર અને સેહવાગે ટીમને…

અનુષ્કા-આથિયાની વાત-ચીતના નિવેદન પર લોકો ભજ્જીથી નારાજ

બોલિવૂડના અભિનેત્રીઓ પર હરભજનની ટીપ્પણી પર લોકોએ આક્રોશ ઠાલવ્યો, કેટલાકે તેના અભિપ્રાય પર સહમતી દર્શાવી અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ એતિહાસિક મેચ જોવા માટે ક્રિકેટ ફેન્સ દેશ-વિદેશથી અમદાવાદ આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે બોલીવૂડના ઘણાં…

દેવ દિવાળી બાદ લગ્નો શરૂ થશે, વર્ષમાં લગ્ન માટે માત્ર 44 શુભ મુહૂર્ત

નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે, ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા અમદાવાદ દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080 માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર…