ભાગલા વખતે વિખૂટા થયેલા ભાઈ-બહેનનું 76 વર્ષે મિલન
મહોમ્મદ ઈસ્માઈલ પંજાબના સાહીવાલ જિલ્લામાં અને તેમના પિતરાઈ બહેન સુરિન્દર કોર જાલધંરમાં રહે છે નવી દિલ્હી1947માં ભારત અને પાકિસ્તાનના પડેલા ભાગલાની પીડા આજે પણ ઘણા પરિવારો વેઠી રહ્યા છે. ઘણા પરિવારો એક બીજાથી વિખૂટા પડી ગયા હતા.આવા જ એક કિસ્સામાં ભાગલા વખતે અલગ થઈ ગયેલા ભાઈ અને બહેનનુ 76 વર્ષે મિલન થયુ છે. મળતી વિગતો…
