વડાપ્રધાનના જન્મદિને હીરામણી આરોગ્યધામમાં બ્લ્ડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તી યોજાઈ
અમદાવાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે નરહરિ અમીન (સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત) અને પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝીક હેલ્થ પ્રોફાઈલ, આંખોની તપાસ કરી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ…
