અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા જનજાગૃતિ જરૂરી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નેત્રદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ નાગરિકોને નેત્રદાન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. આ…

અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી

‘અમરગાથા’ પુસ્તકનું વિમોચન, ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કાર સેવાનું લોકાર્પણ; 250થી વધુ અંગદાનથી 1000થી વધુ દર્દીઓને નવજીવન અંગદાન મહાદાન, પરંતુ સંતુલિત જીવનશૈલી અને સંવેદનશીલતા પણ જીવન બચાવવાનું મોટું દાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આધુનિક…

અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડ

IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન નવી દિલ્હીમાં 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026 સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા અમદાવાદ: ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન…

ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે 2026: અંગદાન ક્ષેત્રે ગુજરાતનો રાષ્ટ્રીય ડંકો, ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ

IKDRC, અમદાવાદ સિવિલ અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને રાષ્ટ્રીય સન્માન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા ગાંધીનગર અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. 3 ઓગસ્ટે ’16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026)’ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. IKDRC-અમદાવાદ,…