અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા જનજાગૃતિ જરૂરી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નેત્રદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ નાગરિકોને નેત્રદાન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. આ…

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1,250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના…

‘સ્વાગતમ્ કૃષ્ણ 2026’ : ઇસ્કોન સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23થી 28 ઓગસ્ટ સુધી ઝુલન મહોત્સવ, 4 સપ્ટેમ્બરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ; અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અમદાવાદ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના આધ્યાત્મિક સંદેશને મંદિરની બહાર સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના હેતુથી…

કર્ણાવતી મ્યુનિસિપલ કતલખાનું કાયમી બંધ કરવાની VHPની માગ, ધાર્મિક પર્વો દરમિયાન પણ બંધ રાખવા રજૂઆત

શ્રાવણ માસ અને ગણેશોત્સવ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદનું મહાનગરપાલિકા સમક્ષ આવેદનપત્ર; ઈસનપુરમાં માંસ ફેંકવાની ઘટનાને ગંભીર ગણાવી કાયદેસરની કાર્યવાહીની માગ અમદાવાદકર્ણાવતી મહાનગરમાં મ્યુનિસિપલ કતલખાનાને કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કણૉતરી મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે. શ્રાવણ માસ, શ્રી ગણેશોત્સવ તથા…

હાર્ટ ફેલ્યોર કે સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને મળશે એલર્ટ! મૈરિંગો CIMSમાં AI આધારિત 24×7 મોનિટરિંગથી 115થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓના જીવ બચ્યા

ગુજરાતમાં પ્રથમ વખત AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ; 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું સતત નિરીક્ષણ, ઇમરજન્સી પહેલાં જ ડૉક્ટરોને મળે છે ચેતવણી અમદાવાદ: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ટેક્નોલોજીનો વધુ એક મહત્વપૂર્ણ પડાવ પાર કરતાં મૈરિંગો CIMS હોસ્પિટલ્સે રાજ્યની પ્રથમ 24×7 AI આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. આ અત્યાધુનિક સિસ્ટમ હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક,…

સનાતન સંત સમાજનો વિરોધ: ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે અનેક નેતાઓ સામે કડક કાર્યવાહીની માગ

અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી FIR નોંધવા, સાંસદ સભ્યપદ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત અમદાવાદ: સનાતન સંત સમાજ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદ પરિસરમાં બનેલી એક ઘટનાથી સનાતન ધર્મ, સંત…

મંગલદીપ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન અને વિદ્યાર્થી અભિનંદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખાના સહયોગથી સંસ્કારમય ઉજવણી, નવા વાડજ ખાતે વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવનો સંદેશ અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નવા વાડજ સ્થિત મંગલદીપ વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદ, ઘાટલોડિયા શાખાના સહયોગથી ‘ગુરુ વંદન – વિદ્યાર્થી અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંવર્ધન…

હીરામણિ પ્રાથમિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી, વિદ્યાર્થીઓએ શ્લોકગાનથી ગુરુના મહિમાનું કર્યું ગાન

ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો; ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજાયો અમદાવાદઅમદાવાદની હીરામણિ પ્રાથમિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકગાન રજૂ કરીને ગુરુના મહિમાનું ગાન કર્યું હતું તેમજ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ,…

અમદાવાદમાં ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ અંતર્ગત વિરાટ રેલી યોજાશે

ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા અને ગૌહત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે કલેક્ટરને સોંપાશે આવેદનપત્ર, ગૌ સંસ્કૃતિ અને સંવર્ધન માટે અનોખી પહેલ અમદાવાદ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું સ્થાન અનન્ય, અતિ પવિત્ર અને પૂજનીય છે. ગૌવંશ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા, પર્યાવરણીય સંતુલન અને જૈવિક કૃષિ પદ્ધતિનો મુખ્ય આધારસ્તંભ છે….

NCC સ્પેશિયલ એન્ટ્રીથી ગુજરાતની ફેની કટારિયાની ભારતીય સેનામાં ઓફિસર તરીકે પસંદગી

અમદાવાદની નિરમા યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની હવે OTA ચેન્નાઈમાં તાલીમ લેશે અમદાવાદ ગુજરાત NCC માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. 1 ગુજરાત ગર્લ્સ બટાલિયનની પૂર્વ કેડેટ અને અમદાવાદની નિર્મા યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થીની ફેની કટારિયાની NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ હેઠળ ભારતીય સેનામાં ઓફિસર તરીકે પસંદગી થઈ છે. 22 સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB), ભોપાલ દ્વારા તેમની ભલામણ કરવામાં આવી…

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’માં જય ઠાડેશ્વરે સ્ટોરીટેલિંગથી લઈને આધ્યાત્મિકતા સુધીની સફર શેર કરી

જીએલએસ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્રેરણાદાયી સંવાદમાં વિદ્યાર્થીઓને નેતૃત્વ, કમ્યુનિકેશન અને ઉદ્યોગસાહસિકતાના પાઠ મળ્યા અમદાવાદ: જીએલએસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’ શ્રેણીના વધુ એક પ્રેરણાદાયી સત્રમાં જાણીતા પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય ઠાડેશ્વરે વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનના અનુભવો, ઉદ્યોગસાહસિકતાની સફર, સ્ટોરીટેલિંગની શક્તિ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાંદની…

જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદગીનું સ્ટડી ડેસ્ટિનેશન બન્યું, પાંચ વર્ષમાં સંખ્યા બમણી થઈ

ઓછા ખર્ચે વિશ્વસ્તરીય શિક્ષણ, 18 મહિનાના પોસ્ટ-સ્ટડી વર્ક અવસર અને મજબૂત રોજગાર બજારથી વિદ્યાર્થીઓનો ઝોક વધ્યો અમદાવાદ: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હજુ પણ લોકપ્રિય છે, પરંતુ વધતી ટ્યુશન ફી, જીવનનિર્વાહના ખર્ચ અને કડક વિઝા નિયમોને કારણે હવે વિદ્યાર્થીઓ જર્મની સહિતના યુરોપિયન…

કર્ણાવતી ક્લબમાં સ્વિમિંગ સ્પર્ધાનું સફળ આયોજન, 375થી વધુ સભ્યો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

દરેક સ્પર્ધકને કિટ અને વિજેતાઓને ટ્રોફી એનાયત, રમતગમત પ્રત્યે સભ્યોમાં વધ્યો ઉત્સાહ અમદાવાદ: કર્ણાવતી ક્લબ લિમિટેડ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ સ્વિમિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ક્લબના આશરે 375 સભ્યો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમતગમતની પ્રતિભા રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તમામ સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે કિટ આપવામાં આવી હતી, જ્યારે…

સોલા સિવિલ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સેવાઓનો વધારો

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવા 128-સ્લાઇસ સીટી-સ્કેન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ અમદાવાદ: રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત 128-સ્લાઇસ સીટી-સ્કેન મશીન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન તેમજ કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર (ઓટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાઓ શરૂ થતાં દર્દીઓને વધુ ઝડપી, આધુનિક અને ગુણવત્તાસભર…