આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ માટે ભારતનું સૌપ્રથમ એઆઈ જનરેટેડ ગીત રજૂ કર્યું

મુંબઈ મ્યુઝિક એ કમ્યૂનિકેશન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીએ તેના લેટેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ જનરેટેડ એન્થમ લોન્ચ કરી છે. ગ્રાહક સાથેના જોડાણમાં ક્રાંતિ લાવવા અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વધુ પ્રસ્તુત અને ઇમર્સિ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અગ્રેસર રહે છે. ભારતના ઇન્શ્યોરન્સ ક્ષેત્રે…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ લોન્ચ કર્યુઃ વિશ્વસનીય ટ્રાવેલ પાર્ટનર

·       આજના સમયના પ્રવાસીઓ માટે એઆઈ–પાવર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ મુંબઈ  ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નવીનતમ એઆઈ-પાવર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ આજે લોન્ચ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના ટ્રાવેલ પાર્ટનર તરીકે રજૂ કરાયેલી આ પ્રોડક્ટ વિવિધ ભારતીય પ્રવાસીઓની અનોખી જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ તૈયાર કરાયેલા ફ્લેક્સિબલ કવરેજ વિકલ્પો પૂરા પાડે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સરળ બનાવીને અને તેને વધુ કસ્ટમાઇઝેબલ તથા…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈઆરએમ ઈન્ડિયા એફિલિયેટે ભારતીય કોર્પોરેટ જગતમાં રિસ્ક કલ્ચરના વ્યાપક વિશ્લેષણ પૂરું પાડીને India Risk Report on Building Resilienceની બીજી એડિશન રજૂ કરી

·       રિસ્ક કલ્ચરમાં વધુ ધ્યાનની જરૂર પડે છે અને સંસ્થાના ટોચના સ્તરેથી તેની માલિકી તથા સંચાલન થાય તે જરૂરી છે ·       ભારતીય કોર્પોરેટ જગત સાયબરસિક્યોરિટી, ટેલેન્ટ મેનેજમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, કાયદાકીયનિયમનકારી તથા વ્યાપક આર્થિક જોખમો અંગે વધતી ચિંતાઓનો સામનો કરી રહ્યું છે ·       રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસીસમાં સુધારો થયો છે પરંતુ ટોચના જોખમો માટે હજુ પણ સંપૂર્ણ તૈયારી જોવા મળતી નથી…

હીરામણિ સ્કૂલના ખો-ખોના ખેલાડીઓ પશ્ચમિ દસ્ક્રોઈ તાલુકાકક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ રમવા જશે

પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની ખો-ખોની અન્ડર 14,17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ગત માસે હીરામણિ સ્કૂલ, છારોડી ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14બહેનોની ટીમ ચેમ્પિયન બની હતીઅને અન્ડર-17 ની રનર્સ અપ બની હતી.  પસંદગી થયેલ બહેનો જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે 7 બૅન્કેસ્યોરન્સ ભાગીદારી સાથે તેની પહોંચને વિસ્તૃત કરી

– ભાગીદારોની શાખાઓમાં ગ્રાહકોને પોસાય તેવા વીમા સોલ્યુશન્સનો લાભ મળે છે – મુંબઈ  ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે સાત નાણાકીય સંસ્થાઓ સાથે તેની વ્યૂહાત્મક બેંકાસ્યોરન્સ ભાગીદારીને મજબૂત બનાવી છે. આમાં આય ફાઈનાન્સ, બંધન બેંક, કર્ણાટક બેંક, મુથૂટ મિની, નિવારા હોમ ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ, એનએસડીએલ પેમેન્ટ બેંક અને આંધ્ર પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેંકનો સમાવેશ છે. આ જોડાણો…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સ માટે ‘સ્માર્ટ સેવર પ્લસ’ લોન્ચ કર્યું

– આ ઉદ્યોગમાં પ્રથમ પ્રકારની ઓફર છે – મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આજે મોટર વીમા પૉલિસી માટે તેની ઉદ્યોગમાં પ્રથમ ઈનોવેટીવ “સ્માર્ટ સેવર પ્લસ” ઍડ-ઑન લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો ઉદ્દેશ્ય ઝડપી સર્વિસિંગ, ગુણવત્તાની ખાતરી અને ગ્રાહક સુવિધા પૂરી પાડીને લાંબા સમય સુધી ટર્નઅરાઉન્ડ ટાઈમ્સ (ટીએટી) અને વિશ્વસનીય રિપેર…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્શ્યોરન્સ અને કર્ણાટક બેંક લિમિટેડે વ્યૂહાત્મક બેન્કેશ્યોરન્સ ભાગીદારી કરી

મુંબઈ  ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ડાયનેમિક બેન્કેશ્યોરન્સ જોડાણ માટે ભારતની પ્રતિષ્ઠિત ‘એ’ ક્લાસ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કર્ણાટક બેંક લિમિટેડ સાથે તેના સહયોગની જાહેરાત કરી છે. આ જોડાણનો ઉદ્દેશ કર્ણાટક બેંકના વિવિધ ક્લાયન્ટ્સને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના વ્યાપક ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોની એક્સેસ પૂરી પાડવા અને આ રીતે સમગ્ર ભારતમાં પ્રસાર વધારીને તથા નાણાંકીય સુરક્ષા પુનઃ મજબૂત બનાવવાનો…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક પરિણામો: વેરા પછીનો નફો 50% વધ્યો; પ્રીમિયમ આવક 20% વધીને રૂ. 7,688 કરોડ થઈ

30 જૂન, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકની કામગીરી ·       કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 76.88 અબજ નોંધાઈ હતી, આની સરખામણીએ  નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 63.87 અબજ હતી, જે 20.4% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 13.3%  વૃદ્ધિ કરતાં વધુ છે. પાક અને સામૂહિક આરોગ્યને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 19.7% હતી, જે નાણા વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિકમાં 14.8%ની ઉદ્યોગ વૃદ્ધિ કરતાં વધુ છે. ·       સંયુક્ત ગુણોત્તર નાણા…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ સોલ્યુશનની રજૂઆત કરી: માળખાકીય વૃદ્ધિ માટે મજબૂત જોખમ વ્યવસ્થાપન ઉકેલ

મુંબઈ  ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ (જામીન વીમા)ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ ઓફર ભારતના વિકસી રહેલા માળખાકીય ક્ષેત્ર માટે જોખમ ઘટાડવાના વ્યાપક ઉકેલો પ્રદાન કરવા માટે રચાયેલ છે, જે દેશના પાંચ લાખ કરોડ ડૉલરના અર્થતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે સંરેખિત છે. જામીન વીમો લાભાર્થી (સામાન્ય રીતે સત્તા ધરાવતા અથવા ક્લાયન્ટ) માટે બાંયધરી તરીકે કાર્ય કરે છે કે મુખ્ય દેવાદાર (સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર) તેમની કરારબદ્ધ જવાબદારીઓને પૂર્ણ કરશે. જો કોન્ટ્રાક્ટર શરતો અથવા કરારની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો જામીન વીમા પ્રદાતા લાભાર્થીને નાણાકીય વળતર આપશે. જામીન વીમા પ્રોડક્ટ્સ પરંપરાગત બેંક ગેરંટીની તુલનામાં ઘણા લાભો પ્રદાન કરે છે. તે અન્ય મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે બેંકિંગ લાઈનો છૂટી કરે છે અને કોન્ટ્રાક્ટરોને જે અગાઉ પહોંચની બહાર હતા તેવા મોટા અને નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવા સમર્ત બનાવે છે. વધુમાં, આ પ્રોડક્ટ્સ દેવાના બોજને ઘટાડવામાં મદદ કરે છે અને વધુ સારા જોખમ વ્યવસ્થાપન ઉકેલ પ્રદાન કરે છે. “સરકાર દ્વારા માળખાકીય ક્ષેત્રને મજબૂતીથી વેગ આપવા સાથે, નાણાકીય વર્ષ 2025માં આ ક્ષેત્રને જંગી રૂ. 11.11 લાખ કરોડ અથવા જીડીપીના 3.4% ફાળવવાથી, જોખમ ઘટાડવાના મજબૂત સાધનો અનિવાર્ય બની ગયા છે,” એમ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના યુડબલ્યુ, ક્લેમ્સ, પ્રોપર્ટી અને કેઝ્યુઅલ્ટીના ચીફ ગૌરવ અરોરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અને મેક ઇન ઇન્ડિયા જેવી દૂરંદેશી પહેલો સાથે જોડીને, અમારા જામીન વીમા પ્રોડક્ટ્સ યોગ્ય સમયે આવી રહ્યાં છે. અમે કરારોને સુરક્ષિત કરવા અને પ્રોજેક્ટ અમલીકરણને સંચાલિત કરવામાં વ્યવસાયોને જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ. અમારા નવા જામીન વીમા પ્રોડક્ટ્સ તેમની જરૂરિયાતોના ઉકેલ માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન ઓફર કરે છે. શરતી અને બિનશરતી બંને વિકલ્પો પ્રદાન કરીને, અમે વ્યવસાયોને તેમની ચોક્કસ જરૂરિયાતો માટે યોગ્ય પસંદ કરવા માટે સશક્ત કરીએ છીએ.” જામીન વીમો લઈને, વ્યવસાયો પોતાને વિશ્વસનીય અને આધારભૂત ભાગીદાર તરીકે સ્થાપિત કરી શકે છે, તેમની નાણાકીય સુગમતામાં સુધારો કરી શકે છે અને મોટા પ્રોજેક્ટ્સ માટે સ્પર્ધા કરવા અને જીતવા માટેની તકોને ખોલી શકે છે. શ્રેષ્ઠ બનવા માટેની આ પ્રતિબદ્ધતા તેમને આજના સ્પર્ધાત્મક બજારમાં સ્થાયી વૃદ્ધિ અને સફળતા માટે સ્થાન આપે છે.

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

વૈશ્વિક પડકારો હોવા છતાં, ભારતીય કોર્પોરેટ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (CIRI) 2023ની ચોથી આવૃત્તિમાં મજબૂત રિસ્ક મેનેજમેન્ટ અને વ્યૂહાત્મક પ્રગતિ દર્શાવે છે મુંબઈ  વૈશ્વિક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં અને અમુક ક્ષેત્રોમાં જોખમમાં વધારો થયો હોવા છતાં, ભારતીય સાહસોએ સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક પ્રગતિ દર્શાવી છે, જેના કારણે રિસ્ક મેનેજમેન્ટ સ્કોર્સમાં સુધારો થયો છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ફ્રોસ્ટ અને સુલિવાનના સહયોગથી હાથ ધરવામાં આવેલ પ્રોપરાઇટરી સ્ટડી એવી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (સીઆઈઆરઆઈ) 2023ની ચોથી એડિશનમાં રિસ્ક ઇન્ડેક્સ સ્કોર વર્ષ 2022માં 63 હતો જે વધીને 2023માં 64 સુધી થયેલો દર્શાવે છે. ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતીય કોર્પોરેટ જગત માટે તેના પ્રકારનાં પ્રથમ જોખમ સૂચકાંકો બનાવવા અને સંસ્થાઓને ઈન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ એવોર્ડ્સ (આઈઆરએમએ) દ્વારા તેમની રિસ્ક ગવર્નન્સ પ્રેક્ટિસીસ માટે માન્યતા આપવાનું ચાલુ રાખે છે.  સીઆઈઆરઆઈ 2023માં છ વ્યાપક પરિમાણોમાં 32 રિસ્ક એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક રિસ્ક મેનેજમેન્ટ બેસ્ટ પ્રેક્ટિસીસ પર ધ્યાન દોરે છે. અમારું અનોખું સ્કેલ કંપનીઓને વ્યક્તિગત રીતે જે જોખમોનો સામનો કરવો પડે છે તેના શ્રેષ્ઠ સંચાલનને ઓળખે છે, જેનાથી તેઓ વધારે રોકાણ કર્યા વિના અસરકારક પ્રથાઓ અપનાવવામાં સક્ષમ બને છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ સોલ્યુશન્સ ગ્રૂપના ચીફ સંદીપ ગોરાડિયાએ સર્વેના તારણો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023 બિઝનેસને જોખમનું મૂલ્યાંકન કરવા અને વ્યૂહાત્મક રીતે આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. આ ઇન્ડેક્સ એ ભારતીય કોર્પોરેટસ દ્વારા અપનાવવામાં આવેલી કાર્યક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પદ્ધતિઓનું પ્રમાણ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, કંપનીઓએ બધાથી આગળ રહેવું જોઈએ અને વ્યાપક તથા સક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ અપનાવવી જોઈએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ગ્રાહકોને પ્રોપર્ટી અને એન્જિનિયરિંગ લોસ પ્રિવેન્શન, વ્યાપક રિસ્ક એસેસમેન્ટ અને સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ જેવી યોગ્ય સર્વિસીઝ સાથે રિસ્ક મેનેજ કરવામાં મદદ કરે છે.  આ સર્વિસીઝ જોખમનો સર્વગ્રાહી દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે, જે ગ્રાહકોને લાંબા ગાળાની સ્થિરતા અને વૃદ્ધિ માટે કાર્યકારી સ્થિતિસ્થાપકતા વધારવા સક્ષમ બનાવે છે. વધતો જોખમ સૂચકાંક ભારતીય કંપનીઓમાં વધુ સારું રિસ્ક મેનેજમેન્ટ સૂચવે છે Key Factors Comparison 2023 2022 Corporate India Risk Index 64 63 Corporate India Risk Management 67 66 Corporate India Risk Exposure 64 64 2023 રિસ્ક ઇન્ડેક્સ ‘સુપિરિયર’ અથવા ‘ઓપ્ટિમલ રિસ્ક હેન્ડલિંગ’માં તમામ 20 ક્ષેત્રો દર્શાવે છે, જેમાં ટેલિકોમ અને કમ્યૂનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર ડિલિવરી, ઓટોમોટિવ અને એન્સિલિયરી, ઉત્પાદન, એફએમસીજી, મીડિયા અને ગેમિંગ, ન્યૂ એજ અને સ્ટાર્ટ અપ્સ તથા ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સહિત ‘સુપિરિયર’ હેન્ડલિંગ દર્શાવતા નવ ક્ષેત્રો છે. બીએફએસઆઈ સેક્ટરે સાયબર સુરક્ષા પગલાંમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે પરંતુ વૈશ્વિક આર્થિક અસ્થિરતા માટે તે સંવેદનશીલ રહ્યું છે. ઉત્પાદન, ધાતુ અને ખાણકામ અને ન્યૂ એજ ક્ષેત્રોએ તેમના જોખમ સૂચકાંકમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. જો કે, એફએમસીજી અને બાયોટેક અને લાઇફસાયન્સ સેક્ટરોએ ગતિશીલ ઉપભોક્તા માંગણીઓ અને ભૌગોલિક રાજકીય ઘટનાઓને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે તેમના જોખમ સૂચકાંકમાં થોડો ઘટાડો થયો હતો. ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના ગ્લોબલ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ પાર્ટનર અરૂપ ઝુત્સીએ ભારતીય કંપનીઓની સુધારેલી રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસની પ્રશંસા કરતા, જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ રિસ્ક ઈન્ડેક્સ કોર્પોરેટ્સના વ્યૂહાત્મક રિસ્ક મેનેજમેન્ટને માપવા માટેનું એક નિશ્ચિત સાધન છે. સમગ્ર દેશ માટે જોખમ સૂચકાંકના સ્કોરમાં સતત સુધારો અને ઓપ્ટિમલ રિસ્ક ઇન્ડેક્સ કેટેગરીની નીચે કોઈ ક્ષેત્રો નથી તે હકીકતને જોતાં તે ભારતીય કોર્પોરેટ માટે ખૂબ જ સકારાત્મક દ્રષ્ટિકોણ દર્શાવે છે. ખૂબ જ ડાયનેમિક વ્યાપારી વાતાવરણમાં, ભારતમાં અને વૈશ્વિક સ્તરે, ભારતીય કોર્પોરેટ્સ તેઓ જે જોખમોનો સામનો કરી રહ્યા છે તેને અસરકારક રીતે મેનેજ કરવા માટે સ્પષ્ટ કુશળતા વિકસાવી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે.” “મેક ઈન ઈન્ડિયા”, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ અને ટકાઉ એનર્જી મેનેજમેન્ટને પ્રોત્સાહન જેવી સરકારી પહેલોએ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તમામ ક્ષેત્રોમાં ચાલી રહેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એઆઈ ઇન્ટિગ્રેશનથી ઓપરેશનલ કાર્યક્ષમતા અને રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસમાં વધારો થયો છે. રિપોર્ટમાં કોવિડ-19 રોગચાળા દ્વારા સંચાલિત ટેલિમેડિસિન, ઓનલાઈન બેંકિંગ અને રિમોટ વર્ક સોલ્યુશન્સનો વ્યાપકપણે સ્વીકાર કરવામાં આવ્યો છે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો, ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસ અને પ્રિસિઝન ફાર્મિંગ ટેક્નિક્સમાં નોંધપાત્ર રોકાણ સાથે ક્ષેત્રોએ ટકાઉપણા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023ના તારણો સક્રિય રિસ્ક મેનેજમેન્ટ અને વ્યૂહાત્મક પ્રગતિના મહત્વ પર ભાર મૂકે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતીય સાહસોને તેમની સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વૃદ્ધિ તરફના પ્રવાસમાં સમર્થન આપવા માટે સમર્પિત છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

મુંબઈ  ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક (બેંક) ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે બેંકેશ્યોરન્સ કોર્પોરેટ એજન્સી ટાઇ-અપની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ ભાગીદારીનું લક્ષ્ય બેંકની પ્રોડક્ટ ઓફરિંગ્સને વધારવા તેમજ તેના ગ્રાહકોને વિવિધ રેન્જની જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પૂરી પાડવાનો છે જે બેંકની વૃદ્ધિની વ્યૂહરચનામાં એક મહત્વનું સીમાચિહ્ન દર્શાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કસ્ટમાઇઝ્ડ અને ઇનોવેટિવ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડીને ગ્રાહકોના વિશાળ સમુદાયને સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ બનશે. બેંકિંગ ઉદ્યોગમાં બે દાયકાથી વધુના અનુભવ સાથે કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે મધ્યમ આવકના સેગમેન્ટના ગ્રાહકોના તેના વિશેષ માર્કેટની બારીક સમજ કેળવી છે. બેંકે આ સેગમેન્ટની ખાસ જરૂરિયાતોને પહોચી વળવા માટે અનોખી પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ તૈયાર કરી છે. આ સહયોગ થકી કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના વ્યાપક નેટવર્ક અને ગ્રાહક આધારનો લાભ લઈને હેલ્થ, મોટર, હોમ, ટ્રાવેલ અને રૂરલ ઇન્શ્યોરન્સ સહિતની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની  વ્યાપક રેન્જની જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સનું વેચાણ કરશે. આ જોડાણ તેમની બેંકિંગ સેવાઓ ઉપરાંત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પર ઉપલબ્ધ કરાવવાની સગવડ પૂરી પાડીને ગ્રાહકોનો અનુભવ વધારશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું બેંકના ઇન્શ્યોરન્સ પાર્ટનર્સમાં ઉમેરો થવાથી તેના ગ્રાહકોને ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની વ્યાપક રેન્જ તથા ગુણવત્તામાં વધારો થશે જેનાથી વધુ નાણાંકીય સુરક્ષા તથા સુગમતા સુનિશ્ચિત થશે. આ ભાગીદારી અંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચીફ–રિટેલ અને ગવર્મેન્ટ શ્રી આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે “કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથેનો અમારો સહયોગ એ અમારી પહોંચને વધારવા માટેનું વ્યૂહાત્મક પગલું છે, ખાસ કરીને જ્યારે બેંક ઉત્તર ભારતમાં તેની ઊંડી પહોંચ ધરાવે છે. આ ભાગીદારી બેંકના ગ્રાહકોને તેમના જોખમોને યોગ્ય રીતે કવર કરવા તથા અમારા વિશાળ રેન્જના નવીનતમ તથા ટેક આધારિત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની પહોંચથી સશક્ત બનાવશે.” કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ શ્રી સર્વજિત સિંહ સામરાએ જણાવ્યું હતું કે “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે આ વ્યૂહાત્મક જોડાણ સાથે અમે નવી શરૂઆત કરી છે ત્યારે અમે અમારા ગ્રાહકો માટે તેના દ્વારા રજૂ થતી તકો અંગે રોમાંચિત છીએ. આ જોડાણ અમારા ક્લાયન્ટ્સની વધતી જરૂરિયાતો માટે વ્યાપક નાણાંકીય સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતા સાથે મેળ ખાય છે. આ ભાગીદારી દ્વારા અમે ગુણવત્તાસભર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની પહોંચ વધારવાનું તથા વ્યવસાયો તેમજ લોકોને સશક્ત બનાવવામાં વિશ્વસનીય નાણાંકીય ભાગીદાર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. આ જોડાણ અમારા મધ્યમ આવક જૂથ (એમઆઈજી) ગ્રાહકો માટે પ્રાઇમરી બેંકર બનવા માટેનું વધુ એક પગલું છે જે વ્યાપારમાં વિસ્તરણ તથા આવકમાં વધારો કરશે.”

બોક્સિંગ વર્લ્ડ ક્વોલિફાયર: અરુંધતી ચૌધરી પ્રી-ક્વાર્ટરમાં આગળ વધી, નરેન્દ્ર બરવાલ બહાર

નવી દિલ્હી રાષ્ટ્રીય ચેમ્પિયન અરુંધતી ચૌધરીએ 66 કિગ્રા વજન વર્ગમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ખાતરીપૂર્વક જીત નોંધાવી હતી જ્યારે બોક્સિંગમાં નરેન્દ્ર બરવાલ (+92 કિગ્રા) 3:2ના ચુકાદાથી હારી ગયા હતા. બુધવારે થાઇલેન્ડના બેંગકોકમાં પેરિસ ઓલિમ્પિક માટે વિશ્વ ક્વોલિફાયર. ચૌધરીએ પ્યુઅર્ટો રિકોની સ્ટેફની પિનીરો સામે ક્લિનિકલ રાઉન્ડ 1થી તેના અભિયાનની શરૂઆત કરી હતી. તેણી રાઉન્ડ 2 માં…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત અંડર-17 ગર્લ્સની પસંદગી

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા તા25.5.2024 અને 26.5.2024એ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરાયું હતું. સ્પર્ધામાં છેલ્લી સ્થિતિ ઓપન: છોકરીઓ: 1) જીહાન તેજસ શાહ – 6.5 પોઈન્ટ. 1) ફલક જોની નાઈક – 6.5 પોઈન્ટ. 2) મન અકબરી – 6 પોઈન્ટ. 2) આશિતા જૈન…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એનાલિસ્ટ ડે 2024માં તેની ટેક ક્ષમતાઓ દર્શાવી

ગ્રાહકના ઇન્શ્યોરન્સ અનુભવને સરળ બનાવે તેવી એઆઈ/એમએલ આધારિત મહત્વના પ્રોડક્ટ ફિચર્સ રજૂ કર્યા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એનાલિસ્ટ ડે 2024ના પ્રસંગે કંપનીએ તમામ પ્રોડક્ટ કેટેગરીઝમાં ટેક ક્ષમતાઓ સહિતની તેની ડિજિટલ ઇકોસિસ્ટમ રજૂ કરી હતી. કંપનીએ ગ્રાહકોને સર્વિસ ડિલિવરીની ચપળતા, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને સુરક્ષા વધારે તેવા ક્લાઉડ, ડેટા, એઆઈ/એમએલ, આઈઓટી આધારિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ભાર મૂક્યો હતો. આ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આનંદ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ  ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ શ્રી અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી સિંઘીની નિયુક્તિ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. શ્રી સિંઘી બિઝનેસ ઓપરેશન્સ, અંડરરાઇટિંગ, ક્લેઇમ્સ, સેલ્સ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જેવા મહત્વના કામોમાં ઉદાહરણીય લીડરશિપ દ્વારા ઝળહળતી કારકિર્દી ધરાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે તેમણે પોતાની સફર શરૂ કરી હતી જ્યાં તેમણે એક દાયકા સુધી કામ કર્યુ હતું અને વેલ્થ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતા. બાદમાં શ્રી સિંઘી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં પહેલા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને પછી ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર તરીકે જોડાયા હતા અને વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ચેનલ્સને આવરતી સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ અને રિટેલ તથા ગવર્મેન્ટ બિઝનેસમાં વ્યૂહાત્મક પહેલની કામગીરી હાથ ધરી હતી. પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં જોડાવા અંગે હું ઉત્સાહિત છું અને આને કંપનીના સતત સફળતા અને ઇનોવેશનના એજન્ડામાં પ્રદાન આપવા માટેની આ એક મોટી તક તરીકે જોઉં છું. અત્યાર સુધીની મારી સફરમાં મને જે આંતરદ્રષ્ટિ અને અનુભવ મળ્યો છે તે મારા મતે સંસ્થા માટે મોટાપાયે વૃદ્ધિ અને ટકાઉ નફાકારકતા તરફ દોરી જશે.” કોમર્સમાં ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી સિંઘીની શૈક્ષણિક લાયકાત અને ઉદ્યોગના અનુભવના સુભગ સમન્વયથી તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની લીડરશિપ કેડરમાં એક મહત્વપૂર્ણ એસેટ બની રહશે. તેમની નિયુક્તિ પ્રતિભાઓને પોષવા તથા ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમની નવી ક્ષમતામાં શ્રી સિંઘી રિટેલ, ડિજિટલ અને ગવર્મેન્ટ બિઝનેસને સમાવતા વિવિધ નિર્ણાયક ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હ્યુમન રિસોર્સીસના ચીફ જેરી જોસે જણાવ્યું હતું કે “અમે શ્રી આનંદ સિંઘીનું હૂંફાળું સ્વાગત કરીએ છીએ અને તેમના પુરવાર થયેલા ટ્રેક રેકોર્ડ તથા લીડરશિપના વિવિધ સ્તરના અનુભવો સાથે અમે તેમને અમારી વર્તમાન લીડરશિપ ટીમને પૂરક બનાવતા અને વધુ મજબૂત કરતા જોઈએ છીએ. આનંદની નિયુક્તિ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઉત્કૃષ્ટતા માટેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે તથા ચપળતા તથા દૂરંદેશી સાથે ઇન્શ્યોરન્સ ઉદ્યોગના ઊભરતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે.”

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે હેલ્થ પ્રોડક્ટ્સ, ઓપરેશન્સ અને સર્વિસીઝના હેડ તરીકે પ્રિયા દેશમુખની નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ, હેલ્થકેર ઇન્શ્યોરન્સ સૌથી ઝડપથી વિકસી રહેલો ઉદ્યોગ સેગમેન્ટ છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ તેના પર વધુ ધ્યાન આપતી રહી છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એજન્સી ચેનલ, તેના બાન્કા પાર્ટનર્સ તથા ડિજિટલ અલાયન્સીસ દ્વારા હેલ્થ બિઝનેસમાં તેની વિતરણ પહોંચ વધારવામાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે. આના લીધે હેલ્થ સેગમેન્ટમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બજાર…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો અભ્યાસ દર્શાવે છે કે 70 ટકા લોકો કરવેરાના લાભ સિવાયના કારણો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરે છે

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો રિપોર્ટ” શીર્ષક હેઠળના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ…

સશક્ત ભારતીય કોર્પોરેટ – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈઆરએમ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ રિપોર્ટ રિસ્ક મેનેજમેન્ટનું મહત્વ દર્શાવે છે

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140 દેશોમાં એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (ઈઆરએમ) એક્ઝામિનેશન્સ માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા આઈઆરએમ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટ) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગ માત્ર એક રિપોર્ટ…

હેલ્થ ટેકના ઉપયોગમાં વધારો, સામાજિક સંબંધોમાં તણાવ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વેલનેસ ઈન્ડેક્સ ભારતના સુખાકારીનું આકલન કરે છે”

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સની બહુ-અપેક્ષિત 2023 એડિશન લોન્ચ કરી હતી, જે દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને વ્યાપકપણે દર્શાવે છે. પોતાની કામગીરીના છઠ્ઠા વર્ષમાં આ રિપોર્ટ રાષ્ટ્રની સુખાકારીનું મૂલ્યાંકન કરવામાં એક પાયાનો પથ્થર બની ગયો છે અને તે હેલ્થકેરમાં ડિજિટલ ક્રાંતિ અને તાજેતરના વર્ષોમાં ભારતના સુખાકારી…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘કેરિંગ હેન્ડ્સ’ – એમ્પાવરિંગ લાઈવ્સ એન્ડ બિલ્ડીંગ ફ્યુચરની 12મી આવૃત્તિનું અનાવરણ કર્યું

મુંબઈ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વાર્ષિક સીએસઆર પહેલ ‘કેરિંગ હેન્ડ્સ’ 15મી ડિસેમ્બર, 2023ના રોજ તમામ સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. આ સીએસઆર પહેલ સંપૂર્ણપણે સિનીયર મેનેજમેન્ટ ટીમના સંગઠન સાથેના કર્મચારીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને સ્વૈચ્છિક છે. આ વર્ષે પહેલ 120 સ્થાનો પર યોજાઈ હતી, 5,000+ કર્મચારી વોલિયેન્ટર સાથે 340+ શિબિરો યોજાઈ હતી જેની અસર લગભગ…