યુએસ ભારતના પાયાવિહોણા દાવાઓને પ્રોત્સાહન ન આપેઃ પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, આ સંયુક્ત નિવેદનમાં એકતરફી અને ભ્રામક સંદર્ભો ટાંકવામાં આવ્યા નવી દિલ્હીગયા અઠવાડિયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ નિવેદનમાં બંને દેશોએ તમામ આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. જેમાં પાકિસ્તાનથી ચાલતા અનેક…
