ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો
નિવૃત્ત અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા રાજ્ય સરકારે કરી તાત્કાલિક વ્યવસ્થા, મહત્વના વિભાગોની કામગીરીને મળશે વેગ એસવીએન,ગાંધીનગર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા ઉચ્ચ હોદ્દાઓની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે 6 વરિષ્ઠ અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….
