મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલતમાં મળી
31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી નવી દિલ્હીમલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા, પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી…
