ડિબ્રુગઢ જેલમાં અમૃતપાલસિંહ સાથીઓ સાથે ભૂખ હડતાળ પર
જેલમાં સારું ભોજન આપવામાં નથી આવતું. તેમજ તેમને ડિબ્રુગઢ જેલમાંથી ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી જેના કારણે તેઓ ભૂખ હડતાળ પર બેઠા છે અમૃતસર ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ તેના તમામ સાથીઓ સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં ભૂખ હડતાળ પર બેઠા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરે આ વાતનો ખુલાસો કર્યો છે. અહેવાલ પ્રમાણે અમૃતપાલની…
