શુભમન ગિલ અને શ્રેયસ ઐયરનું નબળું ફોર્મ ભારત માટે ચિંતાજનક
ગિલે 4 મેચમાં 26ના એવરેજથી 104 રન બનાવ્યા, શ્રેયસે 6 મેચમાં 33.50ના એવરેજથી 134 રન બનાવ્યા નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની તમામ 6 મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમ હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ 6 મેચ બાદ ભારતીય ટીમની બે નબળાઈઓ સામે આવી છે જે તેને નોક આઉટ…
