કોંગ્રેસ દિલ્હી-પંજાબ છોડે તો રાજસ્થાન-મધ્યપ્રદેશ છોડી દેવા આપની ઓફર

આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં વિરોધ પક્ષ સાથે બઠકો કરી રહ્યાં છે નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024ની પાર્શ્વભૂમી પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધી પક્ષની એકતા બાબતે મોટું નિવેદન કરવામાં આવ્યું છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામા વિરોધી પક્ષ સાથે નહીં આવે તો આવનારા…

બિપરજોય રાજસ્થાન ભણી, પંજાબ, હરિયાણા, દિલ્હી-યુપીમાં ભારે વરસાદની આગાહી

તોફાનના કારણે આગામી 4 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના, 18 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોની 99 ટ્રેન રદ ગાંધીનગરબિપોરજોય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદથી વાવાઝોડું સતત નબળું પડી રહ્યું છે. જોકે ત્યારબાદથી જખૌ અને માંડવી સહિત કચ્છ અને…

કુપવાડા જિલ્લામાં સેના સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર

પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.સુત્રો પરથી મળતી માહિતીના આધારે સેના અને…

મોબાઈલ છીનવી લેતા પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ નાખ્યું

પતિ પર તેલ રેડી પત્ની નાસી ગઈ, બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને ઈજાગ્રસને હોસ્પિટલમાં લઈ ગયા ગ્વાલિયરમધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક પતિને પોતાની પત્નીને પાડોશી સાથે મોબાઈલ પર વાત કરતા રોકવાનું ભારે પડી ગયું છે. પત્ની મોબાઈલ પર પાડોશી સાથે વાત કરી રહી હતી, તો પતિએ મોબાઈલ છીનવી લીધો, તેનાથી પત્ની નારાજ થઈ ગઈ અને રાતાન…

કાં તો જેડીયુમાં ભળો અથવા છૂટા થઈ જાઓઃ નીતિશ કુમાર

જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતીશ કેબિનેટમાંથી રાજીનામું આપવા સાથે માંઝીની પાર્ટી બિહારના મહાગઠબંધનમાંથી છુટી પડી ગઈ પટનાબિહાર સીએમ નીતિશ કુમારે મહાગઠબંધન સાથે સંબંધ તોડવા માટે હિન્દુસ્તાની આવામ મોર્ચાના વડા જીતન રામ માંઝી પર પ્રહાર કરતા કહ્યું મેં કહ્યું હતું કે તેઓ કાં તો જેડીયુમાં ભળી જાય અથવા અહીંથી નીકળી જાય. જીતન રામ માંઝીના…

મણિપુરમાં કેન્દ્રીય પ્રદાનના ઘરને ટોલાએ આગ ચાંપી દીધી

ઇમ્ફાલમાં કર્ફ્યુ હોવા છતાં મંત્રીના નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષાકર્મીઓ ભીડ કરતા વધારે હતા, પરંતુ તેઓ પણ હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યા ઈમ્ફાલ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. જ્યાં કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી હતી. જો કે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા. મંત્રીના નિવાસસ્થાન…

વોટ્સએપ પર એક જ એપ્લિકેશન સાથે લિંક વિવિધ એકાઉન્ટ્સ પસંદ કરી શકાશે

વપરાશકર્તાઓ લૉગઇન કરવા અને સ્વિચ કરવા માટે કોઈપણ એક એકાઉન્ટ પસંદ કરી શકશે નવી દિલ્હીવોટ્સએપએ પહેલાથી જ એન્ડ્રોઈડ, આઈઓએસ, વિન્ડોસ અને મેકઓએસ સહિતના તમામ પ્લેટફોર્મ પર કમ્પેનિયન મોડ ઉપલબ્ધ કરાવ્યો છે. જો તમે એનાથી અજાણ હો તો, કમ્પેનિયન મોડ વપરાશકર્તાઓને પ્રાથમિક ઉપકરણમાંથી લૉગ આઉટ કર્યા વિના અન્ય ચાર ઉપકરણો પર સમાન વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની…

વડાપ્રધાન મોદી યુએનના હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે

આ કાર્યક્રમ હેડક્વાર્ટરની લોનમાં સવારે આઠથી નવ દરમિયાન યોજાશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ સ્થપાયેલી છે નવી દિલ્હી21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે અને તેનુ નેતૃત્વ કરશે.2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી…

બાંગ્લાદેશે વાવાઝોડાને બિપરજોય નામ આપ્યું, શાબ્દિક અર્થ આપત્તિ

સાયક્લોન શબ્દ ગ્રીક ભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે, તેનો અર્થ સાપની કુંડળી થાય છે નવી દિલ્હીશક્તિશાળી વાવાઝોડું બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જેને લઈને રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. તેનાથી બચવા માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે….

યુપીમાં ઝૂંપડામાં આગથી માતા-બાળકો સહિત છનાં મોત

મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી 10 વર્ષની વચ્ચે હતી, પતિએ ભાગીને જીવ બચાવ્યો રામકોલાઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આગ લાગવાની મોટી ઘટના બની છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી જીવતા જ ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા. આ ગંભીર ઘટનામાં માતા અને પાંચ બાળકો જીવતા જ ભૂંજાયા હતા. મૃત્યુ પામેલા…

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, 734 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

પાટણ જિલ્લામાં 17મી સુધી શાળાઓ બંધ, કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા અમદાવાદહવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર બિપરજોય વાવાઝોડું હવે જખૌથી ફક્ત 110 કિલોમીટર દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી ફક્ત 160 કિલોમીટરનું જ અંતર રહી ગયું છે.દ્વારકામાં એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે મીઠાપુરમાં…

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પાંચ દિવસ માટે એકાંત વાસમાં, પુસ્તક લખશે

પુસ્તકનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે મંદસૌરબાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી પાંચ દિવસ એકાંતવાસમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ઈચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની તમામ શાળાઓમાં પહોંચે, જેથી બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેજડિયા…

મણિપુરમાં બળવાખોરોએ પ્રધાનના ઘરને આગ ચાંપી દીધી

મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોનો હુમલો, હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી ઈમ્ફાલ મણિપુરમાં હિંસા ફરી વકરી રહી છે. ગત રાત્રે મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોએ આગ લગાવી દીધી હતી. જોકે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં…

પહેલા વરસાદે વંદેભારત ટ્રેની પોલ ખોલી, કોચમાં પાણી ટપકતો વીડિયો સામે આવ્યો

જે નવો વિડીયો આવ્યો છે એમાં પણ એસી વેન્ટની નીચે આવેલ કમ્પાર્ટમેન્ટની અંદરના ઓટોમેટીક દરવાજા પર ટીપ ટીપ પાણી પડી રહ્યું છે નવી દિલ્હી પાછલાં કેટલાંક મહિનાઓથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ શહેરોના લોકોને વંદે ભારત પ્રિમિયમ એક્સપ્રેસ સેવાની ગીફ્ટ આપી રહ્યાં છે. જોકે લોકસભા ચૂંટણી પહેલાં કંપનીઓને વધારે વંદે ભારત બનાવવાનો મોટો ટાર્ગેટ આપવામાં…

આસામમાં પૂરથી 21 હજાર લોકો પ્રભાવિત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ

19 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે 13.5 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું દીસપુર દેશના પશ્ચિમ ભાગમાં જ્યારે વાવાઝોડા બિપરજોયનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે પૂર્વમાં ઘણા લોકો પૂરથી પ્રભાવિત થયાના સમાચાર આવી રહ્યા છે.  આસામમાં પૂરથી લગભગ 21 હજાર લોકો પ્રભાવિત થયાની માહિતી આપવામાં આવી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ…

174 વર્ષના ઈતિહાસમાં 2023નો મે મહિનો ત્રીજો સૌથી ગરમ

એનઓએએએસના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું નવી દિલ્હી પૃથ્વી પર થઇ રહેલી ગતિવિધિઓથી માનવી ચેતી જાય તો સારું. કેમ કે અવારનવાર વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ, ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. આ દરમિયાન  નેશનલ સેન્ટર ફોર…

ઈડી દ્વારા ધરપકડ બાદ તમિલનાડુના વીજમંત્રીની તબિયત લથડી

પોલીસ કસ્ટડીમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચેન્નાઈઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દરોડા બાદ તમિલનાડુના વીજળી મંત્રી વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેને પગલે તેને ચેન્નઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં…

સેનામાં પાકિસ્તાનીઓની તપાસ કરવા સીઆઈડીને આદેશ

બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી વિષ્ણુ ચૌધરીએ 6 જૂને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જે સંદર્ભે કોલકાતા હાઈકોર્ટનો આદેશ કોલકાતા ભારતીય સેનામાં પાકિસ્તાની નાગરિકો કામ કરતા હોવાના આક્ષેપો થયા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટે ગઈકાલે રાજ્ય સીઆઈડીને ફરિયાદ નોંધીને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બંગાળના હુગલી જિલ્લાના…

ઈમ્ફાલમાં હિંસાઃ ગોળીબારમાં નવનાં મોત, 10 જણાં ઘાયલ

મણિપુરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના ભાગરૂપે 1,040 હથિયારો મળી આવ્યા ઈમ્ફાલમણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દોઢ મહિના પછી પણ પરિસ્થિતિ સુધરી રહી નથી. રાજ્યમાં રાજધાની ઈમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન જબરદસ્ત ગોળીબાર થયાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન ગોળી વાગવાથી 9 લોકોના મોત થયા હતા. આ સિવાય…

શિંદે જૂથની પલટી, જાહેરખબરમાં બાળાસાહેબ, મોદી, શાહનો પણ ફોટો લગાવ્યો

નવી જાહેર ખબરમાં હવે એકનાથ શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છાપવામાં આવ્યો, બંનેના નેતૃત્વને મહારાષ્ટ્રએ સાથ આપી છે એવી નોંધ પણ કરવામાં આવી મુંબઈશિવસેના (શિંદે જૂથ) દ્વારા સોમવારે તમામ સમામચાર પત્રોમાં આપવામાં આવેલ જાહેરખબરને કારણે રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે આજે શિવસેનાએ ફરી એકવાર પહેલા પાના પર જાહેર ખબર આપી છે. આ જાહેરખબરમાં મુખ્ય…