ઈંગ્લેન્ડના ચાહકો પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો આભાર માનતા હશેઃ એન્ડરસન
વિરાટ ઘણો મોટો ખેલાડી છે, જો તે આવી સ્થિતિમાં રમ્યો હોત તો મને અંગત રીતે તે ઘણું ગમ્યું હોતઃ જેમ્સ એન્ડરસન ધર્મશાલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાનાર છે. આ ટેસ્ટ પહેલા બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં પણ વિરાટ કોહલીનું નામ સામેલ ન હતું….
