શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાની ટી-20 કમાન શા માટે સોંપાઈ? આંકડા તેને જોરદાર સમર્થન આપે છે
આઈપીએલમાં ચેમ્પિયન કેપ્ટન, ઘરેલુ ક્રિકેટમાં 84.6 ટકા જીતનો રેકોર્ડ; આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરશે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી ટી-20 ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપી છે. આ નિર્ણય પાછળ તેમના આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટન તરીકેના સતત સફળ પ્રદર્શનને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું…
