પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરના 48 પર્યટન સ્થળો બંધ કરાયા
જમ્મુ તાજેતરમાં, પહેલગામ નજીક બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ, જમ્મુ અને કાશ્મીર સરકારે કાશ્મીર ખીણના 87 પ્રવાસન સ્થળોમાંથી 48ને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા દળોની કાર્યવાહીને સરળ બનાવવા અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકાર દ્વારા બંધ કરાયેલા 48…
