સંસદમાં સરકારનો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છેઃ વડાપ્રધાન મોદી
વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો અમારા માટે શુભ છે, વિપક્ષો 2018માં પણ આ પ્રસ્તાવ લાવ્યા હતા, ત્યારબાદ 2019માં એનડીએ અને ભાજપે મોટી જીત નોંધાવી હતી નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ 2023 પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે…
