ટીમ ઈન્ડિયામાં સિલેક્શન નહીં રિજેક્શન થાય છેઃ અજય જાડેજા
ઈશાન કિશનને વર્લ્ડ કપ અને ઓસી. સામેની ટી20 સિરિઝમાં પૂરતી તક ન મળવા પર પૂર્વ ક્રિકેટરનો આક્રોશ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચોની ટી20આઈ સિરીઝમાં માત્ર 3 મેચમાં જ રમવાનો મોકો મળ્યો હતો. ઇશાન વનડે વર્લ્ડ કપ 2023માં પણ ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ તેણે માત્ર 2 મેચમાં…
