ઉર્ફી જાવેદે કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા, નામ બદલવાની અફવાઓ પર સ્પષ્ટતા કરી
ગુવાહટી ખાતે મંદિર મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા ચર્ચાઓ પર આપ્યો જવાબ—‘હું નાસ્તિક છું, ધર્મ બદલ્યો નથી’ ગૌહાટી, ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદે આસામના પ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા છે. તેમની મંદિર મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફરી એકવાર તેઓ ચર્ચામાં આવી ગયા છે. પરંપરાગત વસ્ત્રોમાં, માથા પર લાલ તિલક…
