કેનેડાના રાજદ્વારીઓને દેશ છોડવા અંગે કોઈ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન કર્યું નથીઃ ભારત
કેનેડાએ ભારત પર રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયનો આકોર જવાબ નવી દિલ્હીભારતના વિદેશ મંત્રાલયે 41 કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ પર વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે અમે 19 ઓક્ટોબરે કેનેડા સરકારનું નિવેદન જોયું છે.વિદેશ મંત્રાલયે…
